RBI એનાઉન્સમેન્ટ-22-05-2020

‘RBI ગવર્નરશ્રીની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ’  અને તેની સંભવિત અસરો

ચિત્રાત્મક સમજો : માત્ર 5 મિનીટની વિડીયો કલીપ દ્વારા

> પૂર્વભૂમિકા :

- RBIના ગવર્નરે પ્રથમ પ્રેસ કોન્ફોરન્સ 27 માર્ચ અને બીજી પ્રેસ કોન્ફોરન્સ 17 એપ્રિલે કરી હતી.

- જેમાં ગવર્નરે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને બેન્કિંગ સેકટરમાં લિક્વિડિટી (રોકડતા) વધારવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી હતી.

- કોરોનાના સંકટની વચ્ચે બે મહિનામાં RBI ગવર્નરની આ ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ. 

> એનાઉન્સમેન્ટના મુખ્ય મુદ્દાઓ :

- રેપો રેટ 4.4 %થી ઘટાડીને 4%

- રિવર્સ રેટ 3.75% થી ઘટાડીને 3.35 %

- લોનના હપ્તા ચૂકવવામાં છૂટનો સમય વધુ  3 મહિના લંબાવવામાં આવ્યો

- MSF (Marginal Standing Facility) દર ઘટાડીને 4.25%

> આ પગલાની સંભવિત અસરો :

- લોન લેનાર ગ્રાહકોને રાહત મળશે.

- બિઝનેસમેન તથા નોકરી ધારકને ફાયદો થશે.

- હાઉસિંગ લોનકાર લોનએજ્યુકેશન લોન વગેરેમાં ફાયદો થઇ શકે.

- બજાર પ્રવૃત્તિઓને અમુક અંશે વેગ મળશે.

Source : RBI